PM મોદીની નવી ગેરંટી..

PM મોદીની નવી ગેરંટી

PM મોદીએ ટ્વિટ કરી લખ્યું છે કે, ‘દેશવાસીઓ પહેલા આ નોટોનો ઢગલો જુઓ અને પછી તેમના નેતાઓના ઈમાનદારીના ભાષણો સાંભળો. જનતા પાસેથી જે લૂંટ્યું છે, તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે.’ PM મોદીએ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર શેર કર્યા હતા. સાથે આ ગેરંટી પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *