‘શરદ પવારને ખતમ કરવા માટે અજિત પવારને ભાજપ પાસેથી મળી હતી સુપારી

‘શરદ પવારને ખતમ કરવા માટે અજિત પવારને ભાજપ પાસેથી મળી હતી સુપારી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, શરદ પવારની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ભાજપે અજિત પવારને સોપારી આપી છે. દેશમુખે કહ્યું કે, આખું મહારાષ્ટ્ર અને ભારત જાણે છે કે ભોપાલમાં વડાપ્રધાન મોદીના ભાષણ પછી અજિત પવાર અને તેમની સાથે પાર્ટી છોડનારા લોકો ઉતાવળે સરકારમાં સામેલ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *