ભુપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

*બ્રેકીંગ ન્યૂઝ*
ભુપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
નર્મદાના પૂરથી થયેલ નુક્શાનીનું સહાય પેકેજ જાહેર
ધંધાકીય ઘરોમાં નુક્શાની અંગે સહાય પેકેજ જાહેર
ભરૂચના 40 ગામો, બે શહેરોને મળશે પેકેજનો લાભ
વડોદરાના 31 ગામો, નર્મદાના 32 ગામોને થશે ફાયદો
31 ઓક્ટોબર સુધી કરવાની રહેશે અસરગ્રસ્તોએ અરજી
લારી અને રેંકડીવાળાને 5 હજારની સહાય ચૂકવાશે
નાની કેબિન-ગલ્લાવાળાને 20 હજારની સહાય ચૂકવાશે
મોટી કેબિન ધારકોને 40 હજારની સહાય ચૂકવાશે
નાની અને માધ્યમ પાકી દુકાનધારકને 85 હજારની સહાય
મોટી દુકાન ધરાવનારને 7 ટકાના દરે 20 લાખની લોન સહાય
7 ટકાના દરે વધુમાં વધુ 5 લાખની કરાશે સહાય
20 લાખની લોન સહાયમાં 3 વર્ષ સુધી વ્યાજ માફ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *