રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી 4 ગુજરાતીનાં મોત: હરિદ્વારથી કેદારનાથ જતી વખતે ભેખડો ધસી પડતાં કાર દબાઈ ગઈ, અંદર સવાર ગુજરાતના 4 મિત્ર સહિત 5નાં મોત જીવ ગુમાવનાર ગુજરાતી.

શલ સુધાર- આરતી સોસાયટી- ઘોડાસર
મહેશ દેસાઈ- સ્મૃતિ મંદિર- ઘોડાસર
જીગર મોદી- ભાડવાત નગર- ઈસનપુર
પારેખ દિવયેશ – મહેમદાવાદ ખેડા
જે મૃતકોમાં જીગર આર મોદી કે જેઓ અમદાવાદાના મણિનગરના રહેવાસી છે. જ્યારે અન્યોમાં દેસાઈ મહેશ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, પારિક દિવ્યાંશનો સમાવેશ થાય છે. આ મામલે ઉત્તારાખંડ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ લોકોની ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં મણીનગરના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ ગઈકાલે રાત્રે જ આ કેસમાં તમામ રીતે ફોલોપ કરી રહ્યા છે જીગર મોદીના બનેવી પોતે દેરાદુન લગભગ 12:00 વાગે પહોંચી ગયા હતા તેઓ બાય રોડ દેરાદુનથી લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ પર હોસ્પિટલે પહોંચે તેવી સંભાવના છે (રુદ્રપ્રયાગ) પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા પણ પતી ગઈ છે.

14 thoughts on “રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી 4 ગુજરાતીનાં મોત: હરિદ્વારથી કેદારનાથ જતી વખતે ભેખડો ધસી પડતાં કાર દબાઈ ગઈ, અંદર સવાર ગુજરાતના 4 મિત્ર સહિત 5નાં મોત જીવ ગુમાવનાર ગુજરાતી.

  1. Pingback: larnaca weed
  2. Pingback: BAU
  3. Pingback: F1 shake
  4. Pingback: Login
  5. Pingback: dark168
  6. Pingback: mostbet
  7. Pingback: Shirley

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *