*કેદારનાથમાં ભૂસ્ખલન થતા ગાડીમાં સવાર 5 લોકો દટાયા,

*બ્રેકીંગ ન્યૂઝ*
*કેદારનાથમાં 5 ગુજરાતીના મોત,*

ગાડી પર જ લેન્ડસ્કેપિંગ થતા 5 લોકોના મોત,
ભૂસ્ખલન થતા ગાડીમાં સવાર 5 લોકો દટાયા,
અમદાવાદ મણિનગરના રહેવાશી હતા તમામ મૃતકો,
હરિદ્વારથી કેદારનાથ જતા સમયે બની ઘટના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *