11 ઓગસ્ટ 1979નો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે

મોરબી મચ્છુ જળપ્રલય દુર્ઘટનાની આજે 44મી વરસી

11 ઓગસ્ટ 1979નો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે

આજે બપોરે 3-15 કલાકે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડી નગરપાલિકા દ્વારા મૌનરેલી યોજવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *