ઈદિંરા આર્ટ ફાઉન્ડેશન :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

ઈદિંરા આર્ટ ફાઉન્ડેશન એક સંગીત શોખીનો ની સંસ્થા છે. એમાં સંગીત શોખીનો ને ઉત્સાહ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમાં શહેર નાં ગણમાન્ય લોકો ને બોલાવી ને સમ્માનિત કરવામાં આવે છે. આ સંસ્થા નો છેલ્લો કાર્યક્રમ તા. ૧૪ મી જુન નાં રોજ
હૈદરાબાદ માં આવેલાં ચિકળપલ્લી વિસ્તારમાં આવેલાં ત્યાગરાજ હોલ માં થયો હતો.
આમાં મુખ્ય આયોજિકા ઈદિંરાજી દ્વારા
બધાં ગાયકો ને સંમાનિત કરવામાં આવ્યાં હતાં. આમાં અતિથિ તરીકે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં અગ્રણી તરુણ ભાઈ મહેતા તેમજ મયૂર પુરોહિત નું શાલ ઓઢાડી ને સંમાનિત કરવામાં આવ્યાં હતા. સન્માનમાં સન્માન પત્ર શાલ અને સંસ્થા નાં બેચ હતાં. આ સંસ્થા ઘણી જ જુની છે.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *