નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને એક તરફ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 28મે રવિવારે સવારે 7 વાગ્યાથી હવન પૂજન સાથે નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. હવન પૂજનની શરૂઆત સવારથી જ વૈદિક વિધિ વિધાન મંત્રોના જાપ સાથે થશે. જોકે આ તમામની વચ્ચે વિપક્ષ હજુપણ વિરોધ નોંધાવી રહ્યું છે.
Related Posts
કોમી એખલાસ સાથે ઇદે મિલાદની ઉજવણી માં ભવ્ય જુલુસ નીકળ્યું.
- Tej Gujarati
- September 28, 2023
- 0
” બલીદાન ” – સંકલન. સુરેશ વાઢેર.
- Tej Gujarati
- February 19, 2024
- 0
સ્વરાનું સમર્પણ – ભાવિની નાયક.
- Tej Gujarati
- January 27, 2024
- 0