PM મોદી 28મે એ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન..

નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને એક તરફ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 28મે રવિવારે સવારે 7 વાગ્યાથી હવન પૂજન સાથે નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. હવન પૂજનની શરૂઆત સવારથી જ વૈદિક વિધિ વિધાન મંત્રોના જાપ સાથે થશે. જોકે આ તમામની વચ્ચે વિપક્ષ હજુપણ વિરોધ નોંધાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *