ગુજરાતના આ 7 એરપોર્ટ પરથી નહિ ઉડે કોઈ પણ ફ્લાઈટ, સૂચના જાહેર

ગુજરાતના આ 7 એરપોર્ટ પરથી નહિ ઉડે કોઈ પણ ફ્લાઈટ, સૂચના જાહેર

ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી નથી. પાકિસ્તાન દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ કારણોસર, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.