PM મોદીની દેશના દરેક નાગરિકને અપીલ

PM મોદીની દેશના દરેક નાગરિકને અપીલ

કેન્દ્ર સરકારે આજે ઓપરેશન સિંદૂર અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક માટે પીએમ મોદીએ ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે વિપક્ષને એક થવા વિનંતી કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ સમયે દરેક ભારતીય નાગરિકને એક થવાની જરૂર છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ખોટા સમાચાર એકતાને નબળી પાડે છે. તેનાથી બચવું જોઈએ.