હવે દરિયો એલર્ટ કરાયો

ઓપરેશન સિંદૂર બાદ માછીમારોને કરાયા એલર્ટ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારો ને સાવચેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પડ્યો છે. IMBL તથા સંવેદનશીલ સમુદ્રી વિસ્તારોમાં ફિસિંગ માટે ન જવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. માછીમારોને તેમના તમામ ઓળખ પત્રો, આધાર પુરાવા સાથે રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે જેથી ડિફેન્સ એજન્સીઓ ને વેરિફિકેશનમાં મદદ મળે.