‘હુમલો કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, તેમનો આભાર માનો’

‘હુમલો કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, તેમનો આભાર માનો’

પાકિસ્તાન તરફથી વધુ એક બેશરમ નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે કહ્યું છે કે હુમલાખોરો સ્વતંત્રતા સેનાનીઓ હોઈ શકે છે. આપણે તેમના આભારી રહેવું જોઈએ. ઉપરાંત, ઇશાક ડારે કહ્યું કે જો ભારત પાણી રોકે છે તો તેને યુદ્ધ માનવામાં આવશે. જો ભારત આપણા નાગરિકોને નુકસાન પહોંચાડે છે, તો તેના નાગરિકો પણ સુરક્ષિત નહીં રહે. જેવા સાથે તેવા થવું પડશે.