શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરપર્સન જીયા શૈલેષ પરમાર દ્વારા વિધવા બહેનોને અનાજની કીટ અપાઈ.

શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરપર્સન જીયા શૈલેષ પરમાર દ્વારા વિધવા બહેનોને અનાજની કીટ આપી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.