‘અમારે રાજ્યકક્ષાનું મંત્રી પદ નથી જોઇતું’

‘અમારે રાજ્યકક્ષાનું મંત્રી પદ નથી જોઇતું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા એનસીપી (અજિત)માં મંત્રી પદને લઈને વિવાદ ઉભો થયો છે. અજિત પવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એનસીપીને રાજ્યકક્ષાના પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અમે ના પાડી દીધી છે. રાજ્યમંત્રી પદ અમને સ્વીકાર્ય નથી. અમને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. અમે બધા શપથ ગ્રહણમાં હાજરી આપવાના છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *