મનોદીવ્યાંગ લાભાર્થીઓ માટે ક્રૂઝ ડીનર…


ગુજરાત સ્થાપના દિન નિમિતે શહેર ની નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 60 જેટલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ, શિક્ષકો અને ટ્રસ્ટી ઓ સહ 105 વ્યકિત ઓ માટે સંસ્થા એ ક્રૂઝ ડીનર નું આયોજન વિનામૂલ્ય કરેલ.
સાબરમતી નદી નાં રીવરફ્રન્ટ પર ચાલતી આ ક્રૂઝ માં ફરવા નો આનંદ અનેરો હતો.મનોદિવ્યાંગ લાભાર્થીઓ એ એક અનોખી ક્ષણો નો લ્હાવો લીધો હતો અને ગુજરાત સ્થાપના દિન ની કેક પણ કાપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *