👆૭૦ વર્ષ થી ઉપરની ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજના હેઠળ નિશુલ્ક સારવાર મળશે. તો જે કોઈની સોસાયટીમાં ૭૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો રહેતા હોય તેઓએ આ ફોર્મ ભરીને ઉંમરના દાખલા સાથે શહેર સુધરાઈના આરોગ્ય વિભાગમાં આપવાના રહેશે. આ ફોર્મમાં આવકના દાખલા ની જરૂર નથી. ફક્ત આ ફોર્મ ભરીને જ ઉંમર ના દાખલા સાથે જમા કરવું જરૂરી છે. 😊🙏
Related Posts
300 વર્ષ ના અદ્ધભૂત સંત જેમને મળવા રામકૃષ્ણ પરમહંસ સામે થી ગયેલા
- Tej Gujarati
- August 20, 2023
- 0