પુરુષોત્તમ રૂપાલાને લઈને મોટા સમાચાર

રૂપાલા સામે યોજાશે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન

પુરષોત્તમ રૂપાલાને લઈ શરૂ થયેલો વિવાદ હજી શાંત થયો નથી. સમાચાર છે કે, મહીસાગરના લુણાવાડા ક્ષત્રિય સમાજની વાડી ખાતે બપોરે 2 કલાકે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાશે. મહિસાગર જિલ્લાના ક્ષત્રિયોને આ સંમેલન માટે આમંત્રણ અપાયું છે. રૂપાલા વિરુદ્ધ ઓપરેશન-2 અંતર્ગત આ સંમેલનનું આયોજન છે. મહિસાગરના ગામોમાં અસ્મિતા ધર્મ રથ દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અપીલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *