PM મોદી વિરુદ્ધ તપાસ શરૂ

ECની કાર્યવાહી, PM વિરુદ્ધ તપાસ શરૂ

ECએ મોટી કાર્યવાહી કરતા PM મોદીના સંપત્તિ વહેંચણી નિવેદન અંગે તપાસ શરૂ કરી. વિપક્ષે PM મોદીના નિવેદન પર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ જૂઠાણું ફેલાવવા, નફરત ફેલાવવા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ભાષણમાં PM મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો અને પૂર્વ PM મનમોહન સિંહના જૂના નિવેદનને જોડીને કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *