*રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત.

રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત

CM સાથેની ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે. તો પુરષોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી. ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી પાછી ના ખેંચાઈ તો ક્ષત્રિયો ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે તેવી જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *