ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન થી સન્માનવામાં આવશે.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું, નિરાશાજનક બજેટ, લોકોને રિઝવવા માટે મોટી જાહેરાતો કરીઃ ચૈતર વસાવા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, આજે રાજ્યના નાણામંત્રી કનું દેસાઈએ વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું […]

દેશમાં 7 દિવસમાં CAA લાગુ થશે : કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો દાવો.

દેશભરમાં ફરી એકવાર નાગરિક સંસોધન અધિનિયમનો મુદ્દો ગરમ થયો  CAA અંગે કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ […]

*તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે ! ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો…- યોગેશ નાયી. કોબા.*

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે ! ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી […]