વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે. સાંભળવા યોગ્ય સાંભળવું એ શ્રવણવિદ્યા છે. ગોકર્ણ બનીને જે શ્રવણ કરશે એ જ બધાને સાંભળવા લાયક કથા કહી શકશે.

    દિવ્ય ભૂમિથી પ્રવાહિત કથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે ગીધ પક્ષી છે જેમાં […]

પ્રકૃતિ,અધ્યાતમ અને આસ્થાની સંગમભૂમિ દેવભૂમિ ઉતરાખંડનાં જિલાસૂ-કર્ણપ્રયાગ ખાતે ૯૧૯મી રામકથાની પૂર્ણાહૂતિ;૯૨૦મી કથાનો બોસ્ટન(યુ.એસ.એ.)થી ૮ જૂલાઇથી શુભારંભ થશે

      કથાશ્રવણ રુપી મંથનથી ૧૪ રત્નો પ્રાપ્ત થાય છે. ભગવાનના ચરણોમાં રસ જાગે […]