પ્રેરણાપીઠ પીરાણા ધામે હજારોની સંખ્યા મા માનવમહેરામણ વચ્ચે ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો. – ” વિષ્નું રાવલ.

પ્રેરણાપીઠ પીરાણા ધામે હજારોની સંખ્યા મા માનવમહેરામણ વચ્ચે ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો.

જેતલપુર દસ્કોઈ
  ” વિષ્નું રાવલ

મીડિયા પ્રભારી દસ્કોઈ દ્વારા ”

       દસ્કોઈ અમદાવાદ ના જાણીતા નિષ્કલંકીનારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા કાશીનંગરી માં 

        ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે નિષ્કલંક મહાદેવ મંદિર માં શિવલિંગ ની સ્થાપના . તેમજ નિષ્કલંક હનુમાનજી મંદિર માં હનુમાનજી ની મૂર્તિ ની પ્રાણપ્રતિષ્ઠા ભવ્ય તેમજ દિવ્ય આયોજન કરવામા આવ્યુ હતું

મંદિર ના ગાદીપતિ શ્રી જગદગુરુ જ્ઞાનેશ્વરદેવાચાર્ય મહરજ તેમજ સંસ્થા ના ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલ જણાવ્યું હતું 

       આ કાર્યક્રમ માં વિશેષ તીર્થધામ પ્રેરણાપીઠની આજુબાજુ ૩૨ ગામ ની ગં.સ્વ.બહેનો ને તેમજ જરૂરીયાત મદ પરિવાર ને આર્થીક મદદ રુપે અનાજ કરિયાણાની કિટ તેમજ સાલ ઓઢાડી તુલસીનો છોડ 

આપી .તેમજ દરેક ગામ ના ભૂદેવ પુજારીઓ ને તથા માતાજી ના ઉપાસક ( ભૂવાજી ) બહુમાન કરી  શાલ ઓઢાડી ભગવાન ની મુરતી મુવમેન્ટ તેમજ પ્રસાદ આપી બહુમાન કરવા મા આવ્યું હતું તેમજ ત્રણ દિવસ જાહેર બનૈ ટાઇમ ભંડારો પણ રાખવા મા આવેલ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *