ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વાર્તાકાર,નવલકથાકાર પ્રફુલ્લ નંદશંકર દવે ‘ઈવા ડેવ’ના ૯૪મા જન્મદિનપ્રસંગે ‘નેણમાં નેહ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું

તા. ૦૫ માર્ચ મંગળવારે સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વાર્તાકાર,નવલકથાકાર પ્રફુલ્લ નંદશંકર દવે ‘ઈવા ડેવ’ના
૯૪મા જન્મદિનપ્રસંગે ‘નેણમાં નેહ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું

છે.ઈવા ડેવનાં જીવન-કવન વિશે સાહિત્યકાર શરીફા વીજળીવાળા વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *