માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે કરો આ ગુપ્ત ઉપાય. – સુરેશ વાઢેર.

અઠવાડિયાના બધા દિવસો કોઈને કોઈ દેવ અથવા દેવીને સમર્પિત હોય છે. જે રીતે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે અને મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે, તેવી જ રીતે શુક્રવારને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

જો ધનના પ્રવાહમાં અડચણ આવતી હોય તો શુક્રવારે દેવી લક્ષ્મીની સામે બેસીને કનકધારા સ્તોત્રનો પાઠ કરો. કપાળ પર કેસરનું તિલક લગાવીને જ ઘરની બહાર નીકળો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સૂતેલું ભાગ્ય જાગી જાય છે
Suresh vadher
9712193266
માતા લક્ષ્મીને ધન, સુખ અને સમૃદ્ધિના દેવી કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના પત્ની માતા નારાયણી જેના પર પ્રસન્ન થાય છે તેનું જીવન સમ્માન અને ઐશ્વર્યથી ભરપૂર બની જાય છે. ચાલો જાણીએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો જે શુક્રવારે કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *