અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે.

રાજકોટમાં અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે. શરદી-ઉધરસ મટાડવા માટે 10 મહિનાની બાળકીને પેટ પર આપ્યા ડામ. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *