અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે બિપોરજોય” વાવાઝોડા સંદર્ભે દરિયાઈ વિસ્તારના વિવિધ ગામોમાં મુલાકાત લીધી.

અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે બિપોરજોય” વાવાઝોડા સંદર્ભે દરિયાઈ વિસ્તારના વિવિધ ગામોમાં મુલાકાત લીધી

તેમજ અંજાર તાલુકાના સંઘડ,વીરા, ચંદ્રાપર , તુણા , રામપર જેવા ગામોનાં મીઠાના અગરિયાઓ ને સ્થળાંતર કરાવી અને તેની રહેવાની અને જમવાની વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કર્યા હતા. સાથે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સંઘડ ના સરપંચશ્રી શામજીભાઈમાજી સરપંચશ્રી શામજીભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ, સામાજીક આગેવાનો તેજાભાઇ કાનગડ, મુરજીભાઈ મ્યાત્રા, રાધુભાઈ મ્યાત્રા સૌ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *