ગુજરાતનો વિખ્યાત રણજિત વિલાસ પેલેસ ક્લાત્મક અને ઊંચ કોટીની બાંધણી છે, અત્યારનાં મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલા એ આ પેલેસને ફિલ્મી લાઈન માટે આપી એક આગાવી ઓળખ ઉભી કરાવી છે તેના કારણે વાંકાનેર સદાય ચમકતું આવ્યું છે તેમાં એક મોરપીંછ ઉમરાયું શ્રી જયેન્દ્રસિંહ મેરૂભા જાડેજા નાં કુંવર ચિ. હાર્દિકસિંહ જાડેજાનાં લગ્ન તારીખ 07/05/2023 નાં રોજ રણજિત વિલાસ પેલેસ ખાતે યોજવા પરવાનગી આપતા પેલેસને સોળે કળાએ શણગારી સપ્તરંગી લાઈટો, સીરીજોથી ભવ્યતાતીભવ્ય નઝારો લાગતો હતો અને હાથીની અંબાડી પર બેસી સામે ચડેલ અને ઘોડાઓ શણગારેલ વાહ… વાહ… નઝારો ડ્રોન કેમેરાથી ભાટી એને એક્સ્ટ્રાઓડીનરી એરીયલવ્યૂ લીધેલ તે તા.10/05/2023 નાં રાજકોટના ફૂલછાબમાં ફૉટો સ્ટોરી છપાયેલ… ડ્રોન તસવીર ભાટી એન.
ડ્રોન દ્રષ્ટિએ વાંકાનેર રણજિત વિલાસ પેલેસ..ડ્રોન તસવીર – ભાટી એન.
