રાજકોટ લાઈટ હાઉસની મુલાકાત લઇ લાભાર્થીઓને સદસ્ય બનાવ્યા.

સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના લાઈટ હાઉસની મુલાકાત લઇ લાભાર્થીઓને સદસ્ય બનાવ્યા તથા શ્રી ગણેશ પાંડાલમાં દર્શન કરી સદસ્ય બનાવ્યા.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ સદસ્યતા અભિયાન સહ સંયોજક શ્રી રંજનબેન ભટ્ટ,રાજકોટ પૂર્વ મેયર, પ્રદેશ મંત્રી શ્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ, સદસ્યતાબેન મહિલા મોરચા સહ સંયોજક શ્રીઅરુણાબેન ચૌધરી, પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ, સદસ્યતા અભિયાન સૌરાષ્ટ્ર ઝોન સંયોજક શ્રી અર્ચનાબેન ઠાકર,ધારાસભ્યશ્રી દર્શિતાબેન મહિલા મોરચા પ્રમુખ શ્રી કિરણબેન ઉપસ્થિત રહ્યા હતા.