અત્યાર સુધીમાં 6,700 વિદ્યાર્થીઓ પરત આવ્યા

અત્યાર સુધીમાં 6,700 વિદ્યાર્થીઓ પરત આવ્યા

બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં 6,700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે, અમને બાંગ્લાદેશ સરકાર તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો છે. અમારા હાઈ કમિશને તેમની સરહદ ક્રોસિંગ પોઈન્ટ્સ અને એરપોર્ટ પર સુરક્ષિત મુસાફરીની વ્યવસ્થા કરી છે.

હેલ્પલાઈન 24/7 કાર્યરત છે. પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *