વૈકુંઠ ભાઈ જાની એ માતાની ચોકી નું આયોજન કર્યું. – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

વૈકુંઠ ભાઈ જાની
એટલે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં ફાઉન્ડર મેમ્બર.
હમણાં જ એમનો જન્મ દિવસ ગયો. એમણે પોતાના
જીવન નાં ૮૬ વર્ષો પૂર્ણ કરી ને
૮૭ માં વર્ષ માં પ્રવેશ કર્યો છે. એમનાં ધર્મ પત્ની રમાબા નો એમને ખુબ જ સાથ સહકાર
મળ્યો છે.
વૈકુંઠ દાદા ને શ્રી
ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી ને આગળ વધારવા માટે ખુબ જ ઉત્સાહ છે.
સાતમી મે નાં રોજ એમનાં દીકરાં ભરત જાની અને પુત્રવધૂ ભવાની જાની નાં લગ્ન જયંતી ની રજત જયંતિ પ્રસંગે માતા ની ચૌકી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ માનવંતા મહેમાનો પધાર્યા હતાં. સૌએ આનંદ પૂર્વક આ પ્રસંગ માણ્યો હતો.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૯/૫/૨૦૨૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *