મંદિરમાં નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે.તેના વિશે ઓછું લખાયું છે.જ્યોતિર્લિંગ તરીકે પ્રમાણિત તેમ છતાં,ઉપરોક્ત જ્યોતિર્લિંગ સિવાય, નાગેશ્વર નામથી અન્ય બે શિવલિંગોની ચર્ચા થાય છે-

  ૧-ઓંધ નાગનાથ મંદિર મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલું છે. ૨-ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આવેલું જાગેશ્વર મંદિર. […]

યુગાન્ડા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પૂજ્ય મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

    પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગત બુધવારના રોજ આફ્રિકાના યુગાન્ડા ખાતે લેક વિક્ટોરિયામાં એક […]

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ બહાલ થવા અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયાઓ

અમદાવાદ સંજીવ રાજપૂત ગુજરાત કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયાઓ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ બહાલ થવા અંગે રાજ્યસભા […]

જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહવાળા શહિદ થયા. જવનની પત્નીએ તે જ દિવસે પુત્રને આપ્યો જન્મ.

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા […]