તુલસી રામચરિત માનસના શિક્ષક છે,એનો પ્રધાન વિષય માનસ છે. રામકથા સ્વયં એક પરમ વિદ્યાલય છે. શિક્ષણનીતિ માત્ર કોઇ એક વર્ગ જ નક્કી કરે? આજનાં ઋષિ,મુનિ,સાધુને પણ પૂછાવું જોઇએ:મોરારિબાપુ.

ગાંધીનગરથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે આપણે ચાર મુખ્ય બિંદુઓ ઉપર સંવાદ કરી […]

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નોટોનો વરસાદ વરસાવ્યો!

કુંવરપરા ગામે લગ્ન પ્રસંગમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ઠુંમકા. વરરાજાને ખભે રાખી નાચતા ધારાસભ્ય આમ […]

એન.કે.પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશન એક અનોખી પહેલ – આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને આપશે શૈક્ષણિક સહાય

    આ સ્કોલરશીપ માટે https://nileshkpatel.com/scholarship-form-gcs/ વેબસાઈટ પર ફોર્મ તારીખ ૩૧ મે ૨૦૨૩ સુધી ભરી […]

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ મંડળની એકતાનગરની મુલાકાત

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ મંડળની એકતાનગરની મુલાકાત આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ […]