પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો – મિત્તલ ખેતાણી. રાજકોટ

સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો એકાદું પાસાંને તો જીવનમાં ખૂબ જબ્બર રાખજો […]