શ્રોતાના કાન સમુદ્ર હોય તો વક્તા શું છે ? વક્તા ચંદ્રમાં છે. જ્યારે શ્રવણની વિદ્યા આવે છે ત્યારે કોઈ પણ ઘટના સંસાર સાગરમાં ઘટે છે એના ઉપર સાક્ષી ભાવ-દ્ષ્ટાભાવ આવે છે.

  રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે એક મંત્ર: આશ્ચર્યમ મયી અનંત મહાનબોધિ જીવ વિચય: ઉદ્યંતિ ધ્વનતિ […]