PM મોદીએ કહ્યું કે, સંકટની ઘડીમાં ભારત રશિયાની સાથે છે

‘સંકટની ઘડીમાં ભારત રશિયાની સાથે છે’

ગઈકાલે રાત્રે રશિયાની રાજધાની મોસ્કોના એક શોપિંગ મોલમાં જોરદાર આતંકવાદી હુમલો થયો હતો. હુમલામાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો હતો. જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે PM મોદીએ કહ્યું કે, સંકટની ઘડીમાં ભારત રશિયાની સાથે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *