શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડો.કુંજલબહેન ત્રિવેદીજીનું ગીર સોમનાથ જિલ્લા કલેકટરના વરદ હસ્તે બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માન પત્રક આપી સન્માન કરવામાં આવ્યુ.

जयतु संस्कृतम।जयतु भारतम।वन्देसंस्कृतमातरम।🇮🇳🙏🇮🇳

જય સોમનાથ.

તા.26.1.2025

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલબહેન ત્રિવેદીજી નું ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિન ની ઉજવણીમાં ઉના ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કસર્યક્રમ માં બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માન પત્રક આપી સન્માન કરવામાં આવ્યુ.

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉના અહેમદપુર બીચ કાર્નિવલમાં શ્રી સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટી દ્વારા વૈદિક પરંપરા આધારિત ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમ તા 25.1.2025 ના રોજ સાંજે બીચ પર યોજાયો તે બદલ ગીર સોમનાથ જિલ્લાની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયોજક તરીકે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માનપત્ર તરીકે એવોર્ડ માનનીય શ્રી જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહ જી જાડેજા અને નાયબ કલેકટર શ્રી રાજેશ આલ દ્વારા સંસ્કૃત પ્રોફેસર ડૉ .કુંજલ ત્રિવેદી ને આજ રોજ 26 જાન્યુઆરી ના જિલ્લા કક્ષાના ઉના ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં એનાયત થયો. આ બદલ સમગ્ર જિલ્લા વહીવટી ટીમ તથા માનનીય કલેકટર શ્રી જાડેજા સાહેબ નો તથા નાયબ કલેકટર શ્રી રાજેશ આલ સાહબ નો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

ડૉ .કુંજલ ત્રિવેદી

સંસ્કૃત ભારતી(RSS)

સૌરાષ્ટ્ર પ્રાંત

ગીર સોમનાથ પાત્રાચાર પ્રમુખ વેરાવળ જનપદ

સંસ્કૃત અધ્યાપિકા પુરાણ

વિભાગ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ

ગીર સોમનાથ.

🇮🇳🕉️🌹🙏

Posted in All