બાંગ્લાદેશીઓની ભારતમાં ઘૂસણખોરી, 500 પકડાયા

બાંગ્લાદેશીઓની ભારતમાં ઘૂસણખોરી, 500 પકડાયા

બાંગ્લાદેશમાં સતત થઇ રહેલી હિંસાના કારણે સ્થિતિ બગડતી જાય છે. શેખ હસીનાના રાજીનામા બાદ હિંસા વધી છે. આવી સ્થિતિમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર હાઇ એલર્ટ પર છે. ગઇ કાલે બુધવારે જલપાઇગુડી નજીક લગભગ 500 જેટલા બાંગ્લાદેશીઓએ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાના ડરથી તેઓ ભારત આવવા માગતા હતા. જો કે BSFએ તેમને અટકાવ્યા હતા અને સમજાવીને પરત મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *