અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા : અગ્રણીઓ જોડાયા.


ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગર યાત્રા, ભક્તોના હર્ષ ઉલ્લાસ અને આનંદમયથી યાત્રામાં હાજરી આપી. અખાડા,ખટારા, પગપાળા સંઘ, ભજન મંડળી બધા સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સેવાભાવી સંગઠનોના મહિલા આગેવાનોની સાથે હેતલબેન પરીખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ભગવાનના રથનું સ્વાગત સન્માન કરીને પોલીસ જવાનોની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *