હજારો બાળકો આજે સ્કૂલે નહીં જઇ શકે!

હજારો બાળકો આજે સ્કૂલે નહીં જઇ શકે!

રાજ્યમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. જો કે આજથી સ્કૂલો શરુ થયા બાદ પણ 10 હજાર કરતા વધારે બાળકો શાળાએ નહીં જઇ શકે. રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ફાયર NOC-BU પરમિશન મુદ્દે રાજ્યની 211 સ્કૂલોને સીલ લગાવી છે. એટલે કે અગ્નિકાંડના દોષિતો, સ્કૂલના સંચાલકો અને તંત્રની બેદરકારીની સજા બાળકોને મળી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે તમારું શું કહેવું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *