મનો દિવ્યાંગ બાળકોના ચિત્રોનું સુંદર પ્રદર્શન યોજાયું

નવજીવન કલ્ચર એકટીવીટી ગ્રુપ નાં આર્ટ ક્લાસ નાં 3 મનોદિવ્યાંગતા સહ સેરેબ્રલ પાલસી ધરાવતા લાભાર્થીઓ નામે..ચિરાગ શાહ, વ્યોમ સોની અને દ્રષ્ટિ શાહ નાં ચિત્રો નું પ્રદર્શન તા.27/28 દરમિયાન સાંજે 4થી 8 માં ઓપન આર્ટ ગેલેરી ,અમદાવાદ ની ગુફા,યુનિવર્સિટી રોડ પર યોજાયેલ.
જેમાં આ 3 લાભાર્થીઓ એ જુદી જુદી થીમ પર,પોતાની લાગણી ઓ,વિચારો ને રંગસભર કેનવાસ પર ઉતાર્યા હતા.
પ્રસિધ્ધ આર્ટિસ્ટો શ્રી કુલીન ભાઈ અને શ્રી ભારતી બેન અને શ્રી વિનય ભાઈ હસ્તે આ પ્રદર્શન ને ખુલ્લુ મુકવા માં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *