વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા

વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટ અંગે પુરુ પાડેલું માર્ગદર્શન રાજપીપલા.તા28 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે દિલ્હી ખાતેથી ઓનલાઇન માધ્યમથી શિક્ષકો અને વાલીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ સવારે […]

Continue Reading

વિદ્યાર્થીઓ માટે ખુશખબર

અમદાવાદ સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ વિદ્યાર્થીઓ માટે ખુશખબર: નિહિલાન્થ 2023 ની સ્પોન્સોર્શિપ જાહેર ભારતના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે યુએસએ રહેતા આઈઆઈએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેન ભુતા એન્ડ એસોસિએટ્સ દ્વારા નિહિલાન્થ 2023 ની સ્પોન્સોર્શિપ જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં વસવાટ કરી પરંતુ પોતાના ભારત દેશ માટે સમર્પણ સાથે દેશપ્રેમ તેમજ ભારતના વિધાર્થીઓ માટે પ્રગતિપથનો સંચાર […]

Continue Reading

ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ

ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ

Continue Reading

*PM મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ*

*PM મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ* કહ્યું આજનો અવસર એ માટે મહત્વનો છે કે આપણે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સૈનિકોના સ્વપ્નને સાકાર કરવા એકજુથ થઈ આગળ વધો

Continue Reading

*આજે કર્તવ્યપથ પર ન્યૂ ઈન્ડિયાની તાકાત મળશે જોવા*

*આજે કર્તવ્યપથ પર ન્યૂ ઈન્ડિયાની તાકાત મળશે જોવા* કર્તવ્યપથ પર 23 ઝાંખીઓ જોવા મળશે વાયુસેનાના તેજસથી લઈને પ્રચંડ પોતાની તાકાત બતાવશે 10.30 વાગે પરેડ શરૂ થશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગણતંત્ર દિવસની આપી શુભકામનાઓ રાજસ્થાનના સીએમએ લહેરાવ્યો ઝંડો

Continue Reading

ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઘનશ્યામ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઘનશ્યામ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ નર્મદા સુગર ધારીખેડા અને દુધધારા ડેરીના ચેરમેન અને પ્રમુખ જીલ્લા ભાજપ નર્મદાને 30 વર્ષ સુધી સહકારી ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, કૃષિ,શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સત્તત બહુમુલ્ય સેવા અને માર્ગદર્શન પ્રદાન કરવા બદલ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ રાજપીપલા,તા25 ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા […]

Continue Reading

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી ગાંધીનગર: 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબધ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ […]

Continue Reading

*૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં*

*શાસકની સંવેદના….* *૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં* *********** *ગઇકાલે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કરતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ* ******* “અંગદાન મહાદાન”ના સેવામંત્રને આત્મસાત કરીએ – શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્યમંત્રી, ગુજરાત ****** રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. વાત […]

Continue Reading

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતી તિલકવાડા પોલીસ

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતી તિલકવાડા પોલીસ તિલકવાડા પોલીસતંત્ર દ્વારા “લોકસંવાદ” યોજાયો નર્મદા જિલ્લા પોલીસતંત્રની આ ખાસ ઝુંબેશ ગુનેગારો માટે ખાસ ચેતવણી, હવે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે રાજપીપલા, તા.22 વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાના ઉમદા આશય સાથે નર્મદા […]

Continue Reading

નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત

નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની રજુઆત રાજપીપલા, તા23 દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની લેખિત રજુઆત […]

Continue Reading