મોદી સરકારનો વધુ એક નિર્ણય. – પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડા બાદ આવ્યા વધુ એક મોટા સમાચાર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી છે.

TejGujarati