*તા. ૩ મે ને મંગળવાર અખાત્રીજ – કુમકુમ મંદિર ખાતે ચંદનના વાઘાના શણગાર કરવામાં આવશે.*
તા. ૩ મે ને મંગળવાર – અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવશે.
*મુખ્ય સમય :- સવારે ૭ – ૪પ વાગે ચંદનના શણગાર સાથે આરતી.*
*સવારે ૭ – ૪૫ થી ૯ – ૩૦ વાગ્યા સુધી અને ૧૦ – ૩૦ થી ૧ર – ૦૦ વાગ્યા સુધી.*
*સ્થળ :- શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર.*