ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો. ધંધુકા હત્યા મામલે બે મૌલવીની સંડોવણી સામે આવી. કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર January 28, 2022January 28, 2022K D Bhatt ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી જે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. TejGujarati