ઓર્ગેનિક- પ્રાકૃતિક શાકભાજી અને ફળો ખેડૂતો પાસેથી ખરીદવાની તક
દર રવિવારે સવારે 8 થી 12 દરમ્યાન અમદાવાદ માં નીચેના સ્થળે એક સાથે યોજાય છે.
સ્થળ:
(1) *સૃષ્ટિ સંસ્થા* (હેલ્મેટ સર્કલથી
વિજય ચાર રસ્તા વચ્ચે મેટ્રો ના
પિલર નમ્બર 149 થી AES ના
ખુલ્લા મેદાનમાં થઈ હોસ્ટેલમાં,
નવરંગપુરા અમદાવાદ)
(2) *ગૂજરાત વિદ્યાપીઠ*
વિનય મંદિર પરિસર, આશ્રમ રોડ
અમદાવાદ
*પ્રવેશ નિઃશુલ્ક*
*ઘરેથી થેલી લઈ આવવું*
*પૈસા સીધા ખેડૂતોને ચૂકવવાના છે*
માત્ર અમદાવાદ શહેરમાં રહેતા હોય અને *ખેડૂતો પાસેથી સીધુ ખરીદવા ઇચ્છુક હોય તેવા ગ્રાહકો એ* વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા આ લિંક ક્લિક કરવી
https://chat.whatsapp.com/HuAoDFs6BCPKYFzr9JK4WE
આ ગ્રુપ ઓન્લી એડમીન મોડ ઉપર જ રહશે,બિન જરૂરી મેસેજ નહિ આવે.
*દર શનિવારે શાકભાજીની યાદી-ભાવ અને સ્થળની વિગતો નિયમિત ગ્રુપમાં મુકવામાં આવે છે*
*પ્રતિભાવ આપી શકો છો*
અમદાવાદ ના ગ્રાહકો વધુ માહિતી અને પ્રતિભાવ માટે વોટ્સઅપ મેસેજ અથવા વોઇસ રેકોર્ડિંગ દ્વારા અહીં આપેલ નમ્બર ઉપર પ્રતિભાવ મોકલી શકે છે. અમો આપને અનુકૂળતા એ સંપર્ક કરી જવાબ આપવા પ્રયત્ન કરીશું.