*?ભગવદગીતાનાં પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ ?*
*અધ્યાય પહેલો*
ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે.
*અધ્યાય બીજો*
મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.
*અધ્યાય ત્રીજો*
નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.
*અધ્યાય ચોથો*
દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.
*અધ્યાય પાંચમો*
વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો.
*અધ્યાય છઠ્ઠો*
દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.
*અધ્યાય સાતમો*
તમે જે શીખ્યા છો એનું પાલન કરો.
*અધ્યાય આઠમો*
તમારાં પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો.
*અધ્યાય નવમો*
તમારાં પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો.
*અધ્યાય દસમો*
તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.
*અધ્યાય અગિયારમો*
સત્ય જાણવાં પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.
*અધ્યાય બારમો*
તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.
*અધ્યાય તેરમો*
માયાથી પોતાને અળગા કરીને અદ્યાત્મિકતા સાથે જોડાઓ.
*અધ્યાય ચૌદમો*
તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો.
*અધ્યાય પંદરમો*
આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.
*અધ્યાય સોળમો*
સારા થવું એ પોતેજ પોતાનામાં એક પુરસ્કાર છે.
*અધ્યાય સત્તરમો*
જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.
*અધ્યાય અઢારમો*
જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.
*?જય શ્રી કૃષ્ણ?*