રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદિકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ગ્રાફિક્સ વર્કશોપ (લીનોકટ) યોજાયું હતું. આ વર્કશોપ રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે તારીખ ૮ નવેમ્બર થી ૧૫ નવેમ્બર સુધી યોજવામાં આવ્યું હતું. જેમાં નટુભાઈ ટંડેલ, અલ્પેશભાઈ પટેલ, અબુજી અહમદ અબ્બાસ મહંમદ હુસૈન, જીમ્મી ખત્રી, મનીષા સોલંકી, જીજ્ઞા ગૌદાણા, નિલેશભાઈ સુથાર અને સૃષ્ટિ પટની એ ભાગ લીધો હતો.



