“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નટુકાકા – આદરણીય ઘનશ્યામભાઈ નાયકનું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું. ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર October 3, 2021October 3, 2021K D Bhatt ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ્યામભાઈ નાયક નું કેન્સર ની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે.. TejGujarati