સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર August 27, 2021August 27, 2021K D Bhatt અમદાવાદ સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા. અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોમાં તાલિબાન પ્રત્યે રોષ જોવા મળ્યો TejGujarati