કોન્ટ્રાકટરની ભૂલના કારણે દલિત યુવાનનું મોતના આક્ષેપ સાથે હજારોની સંખ્યામાં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થયા. ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર March 8, 2021March 8, 2021K D Bhatt મરણ પામેલ દલિત યુવાનનું નામ : પરમાર પંકજ કનુભાઈ. સંઘવી સ્કૂલ, વિજયનગર ખાતે આજ રોજનો બનાવ કોન્ટ્રાકટરની ભૂલના કારણે દલિત યુવાનનું મોતનો આક્ષેપ. હજારોની સંખ્યામાં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થઈ રહ્યા છે. TejGujarati